Gujarat/ આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, આજથી ખેલૈયાઓ રમશે રાસ-ગરબા, સરકાર દ્વારા શેરી ગરબાને અપાઈ છે મંજૂરી, અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, આજે સવારે મંદિરમાં કરાશે ઘટસ્થાપન, ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી, મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લ્હાવો લઈ શકશે October 7, 2021parth amin Breaking News