Gujarat/ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કોરોનાનાં વધેલા કેસ અંગે નિવેદન, ટેસ્ટિંગ વધતાં કોરોનાનાં કેસો વધ્યા, રસીનો બીજો ડોઝ આપવો તે પ્રાથમિકતા, છેલ્લાં કેટલાંક દિવસથી ટેસ્ટિંગમાં વધારો, બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ વધતાં વધ્યાં કેસ

Breaking News