Breaking News/ કૃષિમંત્રી રાઘવજી પટેલ કચ્છ-ભુજની મુલાકાતે, નખત્રાણાના વેરસલપરની લીધી મુલાકાત, ગામના વાડી વિસ્તારની લીધી મુલાકાત, વાવાઝોડાના કારણે પાકમાં થયેલ નુકશાનીનું નિરક્ષણ કર્યું, ખેડૂતો સાથે પાકમાં થયેલ નુકશાની બાબતે ચર્ચા કરી June 23, 2023khusbu pandya Breaking News