Not Set/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ, મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે આવશે અમદાવાદ, સંપૂર્ણપણે પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ પર્વ, મકરસંક્રાંતિ પરના કાર્યક્રમ કોવિડના લીધે કર્યા રદ્દ, દર વર્ષે સોસાયટીના ધાબા પરથી ઉડાવે છે પતંગ, કોવિડના લીધે અમિત શાહ કોઈ જાહેર કાર્યક્રમ નહિ કરે

Breaking News