Breaking News/ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કંડલાની મુલાકાતે, તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની કરી સમીક્ષા, બચાવ, રાહત અને બીજી તમામ તૈયારીઓની કરી સમીક્ષા, કેન્દ્રીય મંત્રીએ દિનદયાળ પોર્ટની પણ મુલાકાત લીધી, ગાંધીધામ તેમજ ગોપાલપુરી વિસ્તારમાં પણ મુલાકાત કરી, મંડાવિયા સાથે સ્થાનિક અધિકારીઓ પણ રહયા હાજર, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વાળવા તંત્ર થયું સજ્જ

Breaking News