વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આતંવાદને લઇને પાકિસસ્તાન પર પ્રહારો કર્યા છે. મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે સમગ્ર દુનિયાના ટેરરનું સંચાલન પાકિસ્તાનમાં થાય છે. આ દેશ ન માત્ર આંતકવાદીઓને આશ્રય આપે છે.. પરંતુ આંતકવવાદી માનસિકતા ધરાવતા લોકનુ ઘડતર પણ કરે છે. મોદીએ બ્રિક્સ દેશોના વડાઓને કહ્યું કે આપણા વિકાસ માટે આતંકવાદ સૌથી ગંભીર બાબત છે. ભારતનો પડોશી દેશ આંતકવાદની જન્મભૂમિ છે. બધા બ્રિક્સ દેશો આંતકવાદ વિરુધ્ધ એકજૂટ થાય. આંતકવાદીઓ ખુલ્લે આમ દાવો કરે છે કે રાજકીય ફાયદા માટે નેતાઓ આંતકવાદનો ઉપયોગ કરે છે. અમે આ માનસિકતાની નિંદા કરીએ છીએ.. આજે આંતકવાદ મધ્ય પૂર્વ, પશ્ચિમ એશિયા, યૂરોપ અને દક્ષિણ એશિયા માટે મોટો ખતરો છે. તેથી આંતકવાદીઓ અને તેમના સમર્થકોને સજા થાય…. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના અને ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેની મુલાકાત કરી હતી.
Not Set/ નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આતંવાદને લઇને પાકિસસ્તાન પર પ્રહારો કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આતંવાદને લઇને પાકિસસ્તાન પર પ્રહારો કર્યા છે. મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે સમગ્ર દુનિયાના ટેરરનું સંચાલન પાકિસ્તાનમાં થાય છે. આ દેશ ન માત્ર આંતકવાદીઓને આશ્રય આપે છે.. પરંતુ આંતકવવાદી માનસિકતા ધરાવતા લોકનુ ઘડતર પણ કરે છે. મોદીએ બ્રિક્સ દેશોના વડાઓને કહ્યું કે આપણા વિકાસ માટે આતંકવાદ […]
