Gujarat/ નવરાત્રિને લઇ શક્તિપીઠ બેચરાજીમાં તૈયારીઓ માતાજીના ગર્ભગૃહ સહિત મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ માતાજીની સાતેય સવારીની કરાશે પ્રક્ષાલન વિધિ પવિત્ર ગંગાજળ,દુધ,મધથી કરાશે વિધિ નવરાત્રિને લઇ મંદિરમાં ભકતો ઉમટયા September 25, 2022padma prajay Breaking News