આજે દેશનાં પ્રથમ વડા પ્રધાન સ્વ.જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની પુણ્યતિથિ પર દેશનાં પ્રથમ વડા પ્રધાન નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું હતું- ‘આપણા પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.‘
Tributes to our first PM, Pandit Jawaharlal Nehru Ji on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2020