Breaking News/ મોરબીમાંથી 1500 લોકોનું સ્થળાંતર, નવલખી પોર્ટ પરથી કરાયું સ્થળાંતર, જુમાવાડીમાં રહેતા 900 લોકોને ખસેડાયા, પોર્ટ પર નાણાંમંત્રીએ કરી હતી મુલાકાત, કનુ દેસાઇની મુલાકાત બાદ સ્થળાંતર June 12, 2023khusbu pandya Breaking News