હત્યા/ રાજકોટના મોટા મવાના વણકરવાસમાં હત્યા સગા પુત્રએ જ કરી પિતાની નિર્મમ હત્યા હથોડીના ઘા ઝીંકી કરી પિતાની હત્યા ઘર કંકાસમાં પુત્રએ કરી પિતાની હત્યા પિતા નાથાભાઈ પરમાર માનસિક બીમાર હતા પોલીસે પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી May 25, 2023jani Breaking News