Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 27,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,945,ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 49,ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,081,રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 262

Breaking News