લવ જેહાદ પર ડે સીએમ નીતિન પટેલનું નિવેદન,
લવ જેહાદ જેવા કાયદા કેમ લાવવા પડે ?,
ભારત ત્યારે જ સુરક્ષિત બનશે જ્યારે ધર્મ સુરક્ષિત હશે,
કેમ આપણા દીકરા-દીકરી વિધર્મમાં જાય ?,
જ્યાં સુધી ભગવો લહેરાય છે,ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સુરક્ષિત,
લવ જેહાદ મુદ્દે નીતિન પટેલનું નિવેદન,
કેટલાક રાજ્યોમાં લવ જેહાદ રોકવા લાવવો પડ્યો છે કાયદો,
વિદ્યર્મીની કુદૃષ્ટિને પગલે કાયદો લવાયો,
ગુજરાત સરકાર કાયદો લાવવા વિચારશે,
યુપી-એમપીના કાયદાનો થશે અભ્યાસ