Breaking News/ વાવાઝોડાને લઇને ભારતીય નેવી એલર્ટ, 4 નૌ સેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા, પોરબંદર અને ઓખામાં 5 ટીમ તૈનાત કરાઇ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત ટીમ, વાલસુરામાં 15 ટીમ સ્ટેન્ડ બાય મોડ પર, ડ્રોનીયર અને એરક્રાફ્ટ પણ તૈયાર રખાયા, INSહંસા, INSશીક્રા જરૂર પડશે તો ગુજરાત મોકલાશે

Breaking News