Gujarat/ સુરેન્દ્રનગર થાનગઢમાં મહિલાઓનો હલ્લાબોલ , નગરપાલિકા કચેરીએ પાણી મુદ્દે કર્યો હોબાળો , દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ખતરો , તળાવમાં માછલીઓના મોત ફેલાઈ દુર્ગંધ , તાત્કાલિક તળાવની સફાઈ કરવાની કરાઈ માંગ October 23, 2021parth amin Breaking News