આ વખતે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 8 માર્ચ, શુક્રવારે ઉજવવામાં આવશે. હિન્દૂ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે ઉજવવામાં આવે છે.
આ વખતે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 8 માર્ચ, શુક્રવારે ઉજવવામાં આવશે. હિન્દૂ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે ઉજવવામાં આવે છે.