ઘરની આ દિશામાં માતા સરસ્વતીની મૂર્તિ રાખો, તેનાથી આર્થિક લાભનો માર્ગ ખુલશે.

બસંત પંચમી

બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. કેટલોક લોકો આ દિવસે માતા સરસ્વતીની સ્થાપિત કરે છે.

વાસ્તુ નિયમ

ઘરમાં માતા સરસ્વતીની મુર્તિ સ્થાપિત કરવાનું વિચારી રહ્રા છો, તો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખો

વાસ્તુશાસ્ત્રમાં દિશાનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ઘરમાં કોઇપણ વસ્તુ રાખતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.

 મુર્તિ ક્યાં રાખવી?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર ઘરની ઉત્તર દિશામાં લગાવવું જોઇએ.

કહેવાય છે કે આ દિવસે માની મૂર્તિ સ્થાપના અને પૂજા કરવાથી તમામ બધાએ દુર થાય છે.

પૂર્વ દિશા

ઘરની પૂર્વ દિશામાં પણ માતા સરસ્વતીની મૂર્તિ રાખવી શુભ છે. આ દિશા સૂર્યોદયની દિશા છે તે નવી શરૂવાત અને નવી તકોનું પ્રતીક છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો વિદ્યાર્થીઓ આ દિશામાં અભ્યાસ કરે છે તો તેમને હંમેશા સફળતા મળે છે.

ઉત્તર- પૂર્વ દિશા

 

વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા સરસ્વતીની મૂર્તિ ઉત્તર-પુર્વ દિશામાં સ્થાપિત પણ કરી શકો છો.

કેવા પ્રકારની પ્રતિમાં સ્થાપિત કરવી ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં માતા સરસ્વતીની બેઠકની મુદ્રામાં મુર્તિ સ્થાપિત કરવી જોઇએ.