ઘરમાં રામ તુલસી લગાવવી જોઈએ કે શ્યામ તુલસી? જાણો કઈ તુલસી લાવે છે ઘરમાં સુખ-સમુદ્ધિ

તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં જોવા મળે છે. કોઈપણ ઘરમાં તુલસી હોવું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં,

પરંતુ વાસ્તુ અને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ અત્યંત શુભ માનવામાં આવે છે.

ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે તેમના ઘરમાં રામ તુલસી કે શ્યામા તુલસીનો છોડ વાવવો જોઈએ? ચાલો જાણીએ વાસ્તુ મુજબ કયો તુલસીનો છોડ શુભ છે.

રામ તુલસી અને કૃષ્ણ તુલસી જેને શ્યામ તુલસી પણ કહેવામાં આવે છે. આ બન્ને તુલસી જોવામાં પણ અલગ-અલગ હોય છે.

આ બન્ને તુલસીની સુગધં પણ અલગ હોય છે. રામ તુલસીની સુગંધ બહુ ઓછી હોય છે જ્યારે કૃષ્ણ તુલસીની સુગંધ બહુ તેજ હોય છે.

જો તાસીર ની વાત કરીએ તો કૃષ્ણ તુલસીની તાસીર ગરમ હોય છે અને રામ તુલસીની તાસીર ઠંડી હોય છે.

Fill in some text

કૃષ્ણ તુલસનો સ્વાદ તીખો લવિંગ-કાળી મરીની જેવો લાગે છે. જ્યારે આનાથી વિપરીત રામ તુલસી સ્વાદમાં મીઠી હોય છે.

કૃષ્ણ તુલસનો સ્વાદ તીખો લવિંગ-કાળી મરીની જેવો લાગે છે. જ્યારે આનાથી વિપરીત રામ તુલસી સ્વાદમાં મીઠી હોય છે.

જો કે હવે પ્રશ્ન એ થાય છે કે કઈ તુલસી ઘરમાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ અનુસાર, કૃષ્ણ તુલસી ઘરમાં લગાવવી યોગ્ય છે. આ તુલસી ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. પ્રશ્ચિમ દિશા તેમજ ઇશાન ખૂણામાં પણ લગાવી શકો છો. પરંતુ, દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ નહીં

Fill in some text

તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે એને ફેંકશો નહીં, પરંતુ આ છોડ તમે પાણીમાં પ્રવાહિત કરી દો.

માનવામાં આવે છે કે તુલસીનો છોડ તમે ગુરુવારના દિવસે લગાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે