મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ફરી ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા, અનુભવાયો ભૂકંપ
- ગીર સોમનાથ અને આસપાસમાં આવ્યો ભૂકંપ
- તાલાળામાં વધુ એક ભૂકંપનો આંચકો
- 5.21 મિનિટે અનુભવાયો ભૂકંપનો આંચકો
- ભૂકંપની તીવ્રતા 2.3 માંપવામાં આવી
- ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 12 કિમી દૂર નોર્થ ઇસ્ટ
- આજના દિવસનો 5 મો આંચકો અનુભવાયો
- ગીર પંથકના લોકોમાં વારંવાર આચકાથી ફફડાટ
RAVI KHAKHAR
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…