Earth Quake/ ગીર સોમનાથનાં તાલાળામાં વધુ એક ભૂકંપનો આંચકો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ફરી ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા, અનુભવાયો ભૂકંપ, ગીર સોમનાથ અને આસપાસમાં આવ્યો ભૂકંપ

Breaking News
ipl2020 3 ગીર સોમનાથનાં તાલાળામાં વધુ એક ભૂકંપનો આંચકો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ફરી ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા, અનુભવાયો ભૂકંપ
  • ગીર સોમનાથ અને આસપાસમાં આવ્યો ભૂકંપ
  • તાલાળામાં વધુ એક ભૂકંપનો આંચકો
  • 5.21 મિનિટે અનુભવાયો ભૂકંપનો આંચકો
  • ભૂકંપની તીવ્રતા 2.3 માંપવામાં આવી
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 12 કિમી દૂર નોર્થ ઇસ્ટ
  • આજના દિવસનો 5 મો આંચકો અનુભવાયો
  • ગીર પંથકના લોકોમાં વારંવાર આચકાથી ફફડાટ

RAVI KHAKHAR

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…