ચૂંટણી પંચે કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ –19 દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે.
કાયદા અને ન્યાય મંત્રાલયે ચૂંટણી નિયમો 2020 માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ કોવિડ –19ના દર્દી અને 65 વર્ષથી વધુ વયના મતદારો માટે અને ઘર / સંસ્થાકીય સંસર્ગનિષેધ હેઠળ પોસ્ટલ બેલેટ સુવિધા પ્રદાન કરવામાં આવશે.
Ministry of Law & Justice issues notification for Conduct of Elections (Amendment) Rules 2020 – for extending postal ballot facility for electors above the age of 65 years & #COVID19 patients under home/institutional quarantine: Election Commission of India (ECI) pic.twitter.com/XPKeORe8gO
— ANI (@ANI) July 2, 2020