INX મીડિયા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહર જેલમાં મોકલવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે દેશની અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેમનાં પરિવારની મદદથી ટ્વિટ કરી સરકારને સવાલ પુછતા કહ્યું છે- “હું અર્થવ્યવસ્થા અંગે ઉંડાણ પૂર્વક ચિંતિત છું. આ સ્થિતિમાં ગરીબ લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઓછી આવક, ઓછી નોકરી, ઓછા વેપાર અને ઓછા રોકાણની અસર ગરીબ અને મધ્યમ વર્ગને થાય છે. દેશને આ પતન અને નિરાશામાંથી મુકત કરવાની યોજના ક્યાં છે? “
Not Set/ ચિદમ્બરમે જેલમાં બેઠા બેઠા સરકારને ભરી ચીપટી, દેશને અર્થિક હતાશામાંથી બહાર કાઢવાની યોજના ક્યાં છે?
INX મીડિયા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહર જેલમાં મોકલવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે દેશની અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેમનાં પરિવારની મદદથી ટ્વિટ કરી સરકારને સવાલ પુછતા કહ્યું છે- “હું અર્થવ્યવસ્થા અંગે ઉંડાણ પૂર્વક ચિંતિત છું. આ સ્થિતિમાં ગરીબ લોકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઓછી આવક, ઓછી નોકરી, ઓછા […]