Not Set/ દુ:ખદ/ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું નિધન

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધન અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા અને થોડા દિવસ પૂર્વે અચાનક હદયની તકલીફ થવાનાં કારણે સાકેટમાં હોસ્પિટલમાં દાખલ હતા. આપને જણાવી દઇએ કે, મુળ બિહારની LJPનાં સ્થાપક […]

Uncategorized
49bebe398b7b050eb65813960417afbd દુ:ખદ/ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું નિધન
49bebe398b7b050eb65813960417afbd દુ:ખદ/ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું નિધન

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધન અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા અને થોડા દિવસ પૂર્વે અચાનક હદયની તકલીફ થવાનાં કારણે સાકેટમાં હોસ્પિટલમાં દાખલ હતા. આપને જણાવી દઇએ કે, મુળ બિહારની LJPનાં સ્થાપક અને દિગ્ગજ દલિત નેતા રામવિલાસ પાસવાન પાસે કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રાલય હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews