મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દિલ્હીથી કોંગ્રેસ નેતાઓ આજે આવશે પિરામણ ગામ
- કોંગ્રેસ નેતાઓ સ્વ.અહેમદ પટેલને પાઠવશે શ્રદ્ધાંજલિ
- રાજ્યસભા વિપક્ષ નેતા ગુલાબનબી આઝાદ આવશે
- હરિયાણાના પૂર્વ CM ભૂપેન્દ્ર હુડ્ડા તેમને પુત્ર આવશે
- સુરત એરપોર્ટથી પિરામણ ગામ જવા થશે રવાના
- સ્વ.અહેમદ પટેલના પરિજનોને પાઠવશે સાંત્વના
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…