વિસ્ફોટ/ સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ કેદીઓ કોરોના સંક્રમિત

કેદીઓ કોરોના સંક્રમિત થયા

Gujarat
11 3 સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ કેદીઓ કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.કોરોનાનો કહેરે માઝા મૂકી છે.ગુજરાતમાં કોરોનાના સ્થિતિ ખુબ ભયંકર છે.અમદાવાદ સાબરમતી જેલના 55 કેદીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે અને 4 પોલીસ કર્મીઓના રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યાં છે.

અમદાવાદ સાબરમતી જેલમાં કેદીઓને કોરોના સંક્રમિતનો કેસો વધતાં ચિંતાજનક બાબત છે.સાબરમતી જેલના 55 કેદીઓ કોરોના પોઝેટીવ આવ્યા છે અને  4 પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યાં છે

અમદાવાદ સાબરમતી જેલના ડેપ્યુટી પોલીસ અધિકક્ષ કહે છે કે એવા કેદીઓ સંક્રમિત થયા છે કે જેમને  હાલમાં જ અદાલતે કેદીઓને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે.જેલમાં અત્યાર સુધી 3200 કેદીઓના આરટી-પી 55 કેદીઓ સીઆર રિપોર્ટ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં 55 કેદીઓ કોરોના સંક્રમિત થયા છેે. જેલમાં કોરોના વિસ્ફોટ થતાં તે ગંભીર બાબત છે.