Dismissal/ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું નિધન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

Breaking News
bhikhudans wife પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું નિધન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્નીનું નિધન
  • ગુજરાતના ગૌરવ સમાન જાણીતા લોકસાહિત્યકાર
  • ગજરા બા નું ૬૯ વર્ષની ઉંમરે ટુંકી બીમારીથી મોત
  • જુનાગઢ ખાતે ગજરા બા નું દુઃખદ અવસાન થયું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો