Not Set/ ભારત માટે ખુશ ખબર, કોરોના રસીનું સફળ પરીક્ષણ

ભારતની સ્વદેશી કોરોના રસીના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના પરીણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

Top Stories India
bharat

ભારતની સ્વદેશી કોરોના રસીના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના પરીણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલી આ રસી એન્ટિ બોડીઝ બનાવવા માટે અસરકારક સાબિત થઈ રહી છે.

Coronavirus vaccine update: From ICMR's deadline for COVAXIN trials to  Chinese COVID-19 vaccine trials in Brazil, here are all the updates we know  | The Times of India

farmer protest / ખેડૂત આંદોલન : સિંધુ બોર્ડર પર બંદૂક મારી આ સંતે કરી આત્મહત્…

BBV152 ના વૈજ્ઞાનિક નામ સાથે આ રસીને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે. આ જ કારણ છે કે દેશમાં આ રસીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. કારણ કે ફાઈઝર અથવા મોડર્નાની રસી માટે તાપમાન નિયંત્રણની વ્યવસ્થા કરવી એ એક પડકાર છે. ફાઇઝરની રસીને -70 ડિગ્રી પર સંગ્રહિત કરવી પડે છે, જ્યારે મોડર્નાની રસી -30 ડિગ્રી પર સંગ્રહિત થાય છે.

Coronavirus Vaccine India Latest News Update: Bharat Biotech announces  India's first COVID-19 vaccine candidate 'COVAXIN' with DCGI approval for  human clinical trials

કચ્છ / કોટડા ચકારના ચકોર ખેડૂતો, જામફળની ખેતી કરી વિદેશમાં કરે છે ક…

ભારત બાયોટેકની આ રસીના પ્રથમ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં જ સમાપ્ત થઈ ગયું હતુ, જેનાં પરિણામો હવે જાહેર કરાયા છે. પીએમ મોદીએ ઈન્ડિયા બાયોટેક રસીની પ્રક્રિયાની જાણકારી પણ લીધી હતી. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને વૈજ્ઞાનિકો અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોવૈક્સિન વિશેની માહિતી મેળવી હતી.

coronavirus vaccine: Biotech department set to work on vaccines for  coronavirus - The Economic Times

 

Gujarat / પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…