Not Set/ પાકિસ્તાન એક બોમ્બ ફેંકશે તો ભારત 50 બોમ્બથી હુમલો કરી આપણને ખતમ કરશે :  પરવેઝ મુશર્રફ

દુબઇ, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે જો પાકિસ્તાન એક પરમાણુ બોમ્બ ફેકશે તો ભારત 20 બોમ્બ ફેંકી આપણેને ખત્મ કરી શકે છે.પરવેઝ મુશર્રફે યુએઇમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને આ વાત કહી હતી. મુશર્રફે મીડીયાને સંબોધતા કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો ફરીથી ભયંકર સ્તરે પહોંચ્યા છે. પરમાણુ હુમલો નહીં થશે. જો આપણે ભારત પર […]

Top Stories India Trending
02 1 પાકિસ્તાન એક બોમ્બ ફેંકશે તો ભારત 50 બોમ્બથી હુમલો કરી આપણને ખતમ કરશે :  પરવેઝ મુશર્રફ

દુબઇ,

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે જો પાકિસ્તાન એક પરમાણુ બોમ્બ ફેકશે તો ભારત 20 બોમ્બ ફેંકી આપણેને ખત્મ કરી શકે છે.પરવેઝ મુશર્રફે યુએઇમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને આ વાત કહી હતી.

મુશર્રફે મીડીયાને સંબોધતા કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો ફરીથી ભયંકર સ્તરે પહોંચ્યા છે. પરમાણુ હુમલો નહીં થશે. જો આપણે ભારત પર એક પરમાણુ બોમ્બથી હુમલો કરીશું તો ભારત 20 બોમ્બથી હુમલો કરીને આપણે કરી ખત્મ કરી શકે છે. તો એકમાત્ર ઉપાય તે છે કે આપણે તેમને પર 50 પરમાણુ બોમ્મોથી હુમલો કરવો જોઈએ જેથી તેઓ આપણને 20 બોમ્બ મારી ના શકે. શું તમે પહેલા 50 બોમ્બ સાથે હુમલો કરવા તૈયાર છો?

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું આ સ્ટેટમેન્ટ પુલાવામા આતંકવાદી હુમલા પછી એક અઠવાડિયા પછી આવ્યું છે. આ હુમલામાં સીઅએપીએફના 40 જવાન શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આ હુમલા પછી તરત જ જૈશ-એ-મોહમ્મદ જવાબદારી લીધી હતી.

પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાથી ભારતના સખત વલણ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘શાંત લાવવા’ એક તક આપી છે. તેની સાથે જ તેમણે ખાતરી આપી કે તે તેના શબ્દો પર કાયમ રહેશે. જો ભારત પુલવામાં હુમલા પર પાકિસ્તાન પર કારવાહી કરવા ઊગ્ય સબૂત આપે છે તો તે તાત્કાલિક યોગ્ય પગલાં ઉઠાવશે.