રાશી ભવિષ્ય/ સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું આ અઠવાડિયું

શિવધારા જ્યોતિષ કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) મો. 9898766370, 6354516412     તા.૩૧.૦૭.૨૦૨૩ થી તા.૦૬.૦૮.૨૦૨૩ નું સાપ્તાહિક રાશીભવિષ્ય મેષ સકારાત્મક: Ø વિચારશીલ બનો.   Ø ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.   Ø સત્ય હકીકત સ્વીકારવી.   Ø સાસરા પક્ષથી ધન લાભ થાય. નકરાત્મક: Ø લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.   Ø મૂળ બદલાયા […]

Rashifal Dharma & Bhakti
કિશન જ્યોતિષ
શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

મો. 9898766370, 6354516412

 

 

તા.૩૧.૦૭.૨૦૨૩ થી તા.૦૬.૦૮.૨૦૨૩ નું સાપ્તાહિક રાશીભવિષ્ય

મેષ
સકારાત્મક: Ø વિચારશીલ બનો.
  Ø ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  Ø સત્ય હકીકત સ્વીકારવી.
  Ø સાસરા પક્ષથી ધન લાભ થાય.
નકરાત્મક: Ø લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  Ø મૂળ બદલાયા કરે.
  Ø મહેનત કામમાં ન આવે.
  Ø આંખને લગતી સમસ્યા રહે.
ઉપાયઃ Ø રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.
વૃષભ
સકારાત્મક: Ø જીવનસાથી જોડે સારો સમય જાય.
  Ø ધંધામાં જાગ્રતતા વધશે.
  Ø નવું કામ મળે.
  Ø સફેદ વસ્તુથી ફાયદો થાય.
નકરાત્મક: Ø કોઈ શારીરિક સમસ્યા રહે.
  Ø કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.
  Ø ગુસ્સા પર કાબુ રાખવો.
  Ø ખોટી દલીલ બાજી ન કરવી.
ઉપાયઃ રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો.
મિથુન
સકારાત્મક: Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  Ø યાદગાર વસ્તુ મળે.
  Ø પ્રેમમાં મીઠાશ વધે.
  Ø સામાજિક કાર્ય થાય.
નકરાત્મક: Ø આરામ મળશે નહિ.
  Ø આર્થિક નુકસાન થઇ શકે.
  Ø નિર્ણયમાં મતભેદ થઇ શકે.
  Ø ઝઘડાખોર વર્તન ન કરો
ઉપાયઃ ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.
કર્ક
સકારાત્મક: Ø માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
  Ø સપના સાકાર થાય.
  Ø તમારા પ્રિય પત્રની યાદ સતાવે.
  Ø સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે.
નકરાત્મક: Ø આળસમાં  દિવસ જાય
  Ø ખર્ચમાં વધારો થાય
  Ø મુશ્કેલી ઉભી થઇ શકે.
  Ø લાંબી મુસાફરી કરવાની ટાળો.
ઉપાયઃ ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો.
સિંહ  
સકારાત્મક: Ø નવા કાર્યક્રમનું આયોજન થાય.
  Ø ઘરમાં નવી વસ્તુ આવે.
  Ø કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય.
  Ø મુસાફરીમાં ફાયદો થાય.
નકરાત્મક: Ø કોઈ રોકાણ ટાળવું.
  Ø બેચેની અનુભવાય.
  Ø પૈસાની બાબતે દલીલ ન કરવી.
  Ø જીદ્દી સ્વભાવ છોડવો.
ઉપાયઃ આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.  
કન્યા
સકારાત્મક: Ø રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  Ø ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  Ø જમીન મકાનથી ફાયદો થાય.
  Ø બીજા લોકોની કદર કરવી.
નકરાત્મક: Ø માથામાં દુખાવો રહે.
  Ø કામ કરતી વખતે કાળજી રાખવી.
  Ø કોઈ મતભેદ થાય.
  Ø લગ્નયોગ વિલંબમાં આવે.
ઉપાયઃ ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.
તુલા
સકારાત્મક: Ø નવી નોકરીની વાત આવે.
  Ø નવી વ્યક્તિનું આગમન થાય.
  Ø લગ્નયોગ પ્રબળ બને.
  Ø ધાર્મિક કાર્ય થાય.
નકરાત્મક: Ø મગજ શાંત રાખવું.
  Ø સંપતિને લાગતો વિવાદ થાય
  Ø ટીકાનો સામનો કરવો પડે.
  Ø આવેશ ને કાબુમા રાખો.
ઉપાયઃ ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.  
વૃશ્ચિક
સકારાત્મક: Ø તમારા માટે પૂરતો સમય મળે
  Ø તમારું સન્માન થાય.
  Ø મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  Ø ધારેલ કાર્ય પૂર્ણ થાય.
નકરાત્મક: Ø જલ્દી વિશ્વાસ ન મૂકવો
  Ø કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  Ø વિચારો ન કરવા.
  Ø કોઈ મોટો વિવાદ થઇ શકે.
ઉપાયઃ ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો.
ધન
સકારાત્મક: Ø નાના વેપારવાળાને ફાયદો થાય.
  Ø મિત્રોની મદદ મળે.
  Ø રોકાણ કરવાથી લાભ થાય.
  Ø મનને શાંતિ જણાય.
નકરાત્મક: Ø કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  Ø નાની વાતો મોટી ન કરવી.
  Ø જ્યાં ત્યાં સહી કરવી નહિ.
  Ø તમારી છબી ખરાબ થઇ શકે.
ઉપાયઃ ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો.
મકર
સકારાત્મક: Ø તમારી આવડતથી ફાયદો થાય.
  Ø કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  Ø પ્રવાસના યોગ બને.
  Ø ધન સંબંધી કાર્ય ઉકેલાય.
નકરાત્મક: Ø વેપારમાં બેદરકારી ન રાખવું.
  Ø સારી તક ગુમાવી શકો.
  Ø નિર્ણય લેઈ શકો નહિ.
  Ø સમયનો બગાડ ન કરવો.
ઉપાયઃ ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.
કુંભ
સકારાત્મક: Ø સામાજિક કાર્યપૂર્ણ થાય.
  Ø માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  Ø કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  Ø રોકાણમાંથી લાભ થાય
નકરાત્મક: Ø માનસિક થાક લાગે.
  Ø લાંબો ખર્ચ થાય.
  Ø મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  Ø કામ પર ધ્યાન રાખવું.
ઉપાયઃ Ø ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.  
મીન
સકારાત્મક: Ø કામનો બોજો ઓછો થાય.
  Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  Ø લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે.
  Ø જુસ્સામાં વધારો થાય.
નકરાત્મક: Ø ઉધાર આપવું કે લેવું નહિ
  Ø મગજ પર કાબૂ રાખવો.
  Ø પૈસાની બચત કરવી.
  Ø નિર્ણય લેતા પહેલા સલાહ લો.
ઉપાયઃ ૧૧વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.