મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરત મુંબઇ કસ્ટમ વિભાગે હીરાના 24 પાર્સલો જપ્ત કર્યા
- હીરાની કિંમત ઓછી દર્શાવી કરચોરીની આશંકા
- સુરતના નાના હીરા ઉદ્યોગકારોને પાર્સલો જપ્ત
- હીરાની કિંમત અંગેના જરૂરી દસ્તાવેજો કસ્ટમ વિભાગે માંગ્યા
- સંતોષકારક દસ્તાવેજો આપી પાર્સલો છોડાવવા વેપારીઓને સૂચના
- સુરતના નાના વેપારીઓ દસ્તાવેજો લઈ મુંબઇ દોડ્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…