મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- PM મોદી બે દિવસીય આવી શકે ગુજરાત પ્રવાસે
- PM મોદી 14-15 ડિસેમ્બરે લઈ શકે ગુજરાતની મુલાકાત
- ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવી શકે છે PM
- ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત
- મુલાકાત દરમિયાન ધોરડોમાં કરશે રાત્રિરોકાણ
- માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું કરશે શિલાન્યાસ
- કચ્છ તંત્રને તૈયારીઓ માટે મળી છે સૂચના
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…