મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજ્યમાં ગ્રેજ્યુઇટી જમા નહીં કરનાર સામે લાલઆંખ
- શ્રમ-રોજગાર વિભાગની કાર્યવાહી
- વિવિધ શહેરમાં 8 કંપની સામે કાર્યવાહી
- ગ્રેજ્યુઇટી જમા નહીં કરાવતાં ફોજદારી રાહે કાર્યવાહી
- અમદાવાદ,વડોદરા,સુરત,વલસાડની કંપની સામે કાર્યવાહી
- ગ્રેજ્યુઇટી સરકારમાં જમા નહીં કરાવતાં થઇ હતી ફરિયાદ
- ફરિયાદના આધારે શ્રમ-રોજગાર વિભાગે કરી કાર્યવાહી
- ફોજદારી સાથે દંડાત્મક કાર્યવાહી પણ થઇ શકે
- ગ્રેજ્યુઇટી કાયદો-1972ના ભંગ બદલ થઇ કાર્યવાહી
- ગ્રેજ્યુ.કર્મીનાં પગારમાંથી કાપી સરકારમાં ભરવાની હોય
- કર્મચારી સેવા નિવૃત્ત થતાં ગ્રેજ્યુઇટીનો મળી શકે લાભ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…