Junagadh News/ જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ખોરવાઈ

આજે પોષી પૂનમે ગિરનાર પર બિરાજમાન માં આંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે.

Top Stories Gujarat
Image 2025 01 13T104652.173 જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ખોરવાઈ

Junagadh News: જૂનાગઢ(Junagadh)માં વધુ એકવાર રોપ-વે (Rope-way) સેવા ભારે પવનના કારણે ખોરવાઈ છે. ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરાતા લાખો માઈ ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Image 2025 01 13T104756.722 જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ખોરવાઈ

આજે પોષી પૂનમે ગિરનાર પર બિરાજમાન માં આંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે ભારે પવનો ફૂંકાતા યાત્રિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખી રોપ-વે સેવા બંધ કરવાનો અમર્યાદિત સમય માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવન ફૂંકાતા રોપૃવે સેવા પર અસર થઈ છે. માહિતી મુજબ પવનની ગતિ સ્થિર થતાં રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢના કેશોદમાં આધેડની ઘરમાં ઘૂસી કરાઈ હત્યા

આ પણ વાંચો:થોડા જ સમયમાં જૂનાગઢ મનપા, 73 નગરપાલિકાની ચૂંટણી જાહેર થશે

આ પણ વાંચો:જૂનાગઢમાં સતાધારનો વિવાદ, ભાઈ સામે જંગી ચઢ્યો ભાઈ