Sensex/ શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફટીમાં ઉછાળો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ, સેન્સેક્સમાં 350થી વધુ પોઇન્ટનો ઉછાળો

Breaking News
asdq 129 શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફટીમાં ઉછાળો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ
  • સેન્સેક્સમાં 350થી વધુ પોઇન્ટનો ઉછાળો
  • સેન્સેક્સ પહેલીવાર 45 હજારની સપાટીએ
  • નિફ્ટીમાં 101થી વધુ પોઇન્ટનો ઉછાળો
  • નિફ્ટી 13.235ની સપાટીએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…