મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
સુરત કોરોના કાળમાં ઈન્કમટેક્સ વિભાગની કામગીરી
ઈન્કમ ટેક્સ વિભાગે 2542 કરોડનો ટેક્સ વસુલ્યો
ગત વર્ષ ડિસેમ્બરમાં 45% વસુલાત હતી
ચાલુ વર્ષે 56 % વસુલાત થઈ
ઇન્કમટેક્સ દ્વારા 1053 કરોડનું રિફંડ પણ ચૂકવાયું
અલગ અલગ વિંગ દ્વારા કરાઈ કામગીરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…