Mahisagar News/ મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત

બાબલીયા બોરવાઈ રોડ આવેલ કુંભાઈડી ગામ પાસેની ઘટના

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 01 26T113625.050 મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત

Mahisagar News : મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના બાબલીયા બોરવાઈ રોડ પર આવેલા કુંભાઈડી ગામ પાસે બની હતી. જેમાં બાઇક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર શિક્ષકનું મોત નીપજ્યુ હતું.

આ અકસ્માતમાં વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઇનું મોત થયું હતું. તેમને ઘરેથી શાળામાં જતા રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અંગે બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો

આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા

આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો