Surat/ 21વર્ષ પૂર્વે બનેલા સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ, 21વર્ષ પૂર્વે બનેલા બ્રિજની મરામત કરવામાં આવશે

Breaking News
surat ring road flyover bridge 21વર્ષ પૂર્વે બનેલા સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સુરત રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજનું કરાશે સમારકામ
  • 21વર્ષ પૂર્વે બનેલા બ્રિજની મરામત કરવામાં આવશે
  • 14.65 કરોડના ખર્ચે મનપા કરશે બ્રિજનું રીપેરીંગ કામ
  • 1.1 કિમિ લાંબા બ્રિજનું સ્ટ્રક્ચર, બેરિંગ બદલવા સહિતના કામ
  • ટૂંક સમયમાં પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…