માં લક્ષ્મી

જો તમે પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો તેના માટે તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા પડશે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે કરો આ ઉપાય.......

સાફ-સફાઈ

જો તમે દેવી લક્ષ્મીની કૃપા ઇચ્છતા હોવ તો વાતાવરણને શુદ્ધ રાખો અને ઘરની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખો.

108 વાર કરો જાપ

શુક્રવારના દિવસે ભગવાન શુક્રના વિશેષ મંત્ર "ૐ શુમ શુક્રાય નમઃ" અથવા "ૐ હિમકુન્દમરિણલભમ દૈત્યનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્રપ્રવક્તરામ ભાર્ગવમ પ્રણામમ્યહમ" નો 108 વાર જાપ કરવો જોઈએ.

ઉપવાસ સાથે

વ્રત રાખવાની સાથે શુક્રવારના દિવસે કીડી અને ગાયને લોટ ખવડાવવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

ભગવાન વિષ્ણુ

શુક્રવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ખીર બનાવો

શુક્રવારે ચોખાની ખીર બનાવીને માતા લક્ષ્મીને અર્પણ કરો.