નવ ગ્રહોમાં રાહુ અને કેતુને પાપી અથવા છાયા ગ્રહ માનવામાં આવે આવે છે.
નવ ગ્રહોમાં રાહુ અને કેતુને પાપી અથવા છાયા ગ્રહ માનવામાં આવે આવે છે.
રાહુ-કેતુ દોષના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
રાહુ-કેતુ દોષના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
તો ચાલો જાણીએ રાહુ અને કેતુની ખરાબ અસરોથી બચવાના ઉપાય....
તો ચાલો જાણીએ રાહુ અને કેતુની ખરાબ અસરોથી બચવાના ઉપાય....
રાહુ અને કેતુ દોષથી પીડિત લોકોએ કપાળ પર ત્રિપુઠ લગાવવું જોઈએ.
રાહુ અને કેતુ દોષથી પીડિત લોકોએ કપાળ પર ત્રિપુઠ લગાવવું જોઈએ.
આ સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘરમાં શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની તસ્વીર પણ તમે લગાવી શકો છો.
ઘરમાં શેષનાગ પર નૃત્ય કરતા ભગવાન કૃષ્ણની તસ્વીર પણ તમે લગાવી શકો છો.
જ્યોતિષની સલાહના આધારે ગોમેદ રત્ન ધારણ કરવું જોઈએ.
જ્યોતિષની સલાહના આધારે ગોમેદ રત્ન ધારણ કરવું જોઈએ.
રાહુ-કેતુ દોષથી પીડિત વ્યક્તિએ શ્વાનને રોટલી ખવડાવવી જોઈએ.
રાહુ-કેતુ દોષથી પીડિત વ્યક્તિએ શ્વાનને રોટલી ખવડાવવી જોઈએ.
જો તમે શ્વાનને દરરોજ રોટલી ખવડાવી શકતા નથી તો બુધવાર અને શનિવારે ચોક્કસ ખવડાવો.
જો તમે શ્વાનને દરરોજ રોટલી ખવડાવી શકતા નથી તો બુધવાર અને શનિવારે ચોક્કસ ખવડાવો.