દરેક ભારતીય રસોડામાં સવાર અને સાંજની ચા તૈયાર કરવામાં આવે છે.
દરેક ભારતીય રસોડામાં સવાર અને સાંજની ચા તૈયાર કરવામાં આવે છે.
ઘણા લોકોની સવાર તો ચા વિના જાણે અધુરી હોય છે.
ઘણા લોકોની સવાર તો ચા વિના જાણે અધુરી હોય છે.
તેનું સેવન કરનારાઓને કબજિયાત કે એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
તેનું સેવન કરનારાઓને કબજિયાત કે એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો કે, તમે ચા અને કોફી છોડ્યા વિના આ એસિડિટીની સમસ્યાથી બચી શકો છો.
જો કે, તમે ચા અને કોફી છોડ્યા વિના આ એસિડિટીની સમસ્યાથી બચી શકો છો.
તો ચાલો જાણીએ કે આ વિષય પર ડાયટિશિયન શું માને છે......
તો ચાલો જાણીએ કે આ
વિષય
પર ડાયટિશિયન શું માને છે......
ચા પીતા પહેલા હંમેશા એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
ચા પીતા પહેલા હંમેશા એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
કારણ કે જો તમે પાણી પીઓ છો, તો તે ચાના pH લેવલને કન્ટ્રોલ કરે છે.
કારણ કે જો તમે પાણી પીઓ છો, તો તે ચાના pH લેવલને કન્ટ્રોલ કરે છે.
વાસ્તવમાં, ચાના pH લેવલ 6 હોય છે, જ્યારે કોફીનું pH લેવલ 5 હોય છે.
વાસ્તવમાં, ચાના pH લેવલ 6 હોય છે, જ્યારે કોફીનું pH લેવલ 5 હોય છે.
તેથી જ પહેલા પાણી પીવાથી તમને એસિડિટીની સમસ્યા નથી થતી.
તેથી જ પહેલા પાણી પીવાથી તમને એસિડિટીની સમસ્યા નથી થતી.