સામાન્ય રીતે લોકો સ્વસ્થ અને ચમકદાર વાળ માટે તેલનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં આ 4 દિવસ વાળમાં તેલ લગાવવું શુભ નથી હોતું.

રવિવાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવારે તેલ લગાવવાથી વ્યક્તિના રોગોનો ખતરો વધી શકે છે.

મંગળવારે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મંગળવારે વાળમાં તેલ લગાવે છે તેને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ગુરુવાર

હિંદુ શાસ્ત્રો અનુસાર, ગુરુવારે તેલ લગાવવું પણ અશુભ હોય છે.

શુક્રવાર

જે લોકો શુક્રવારના દિવસે વાળમાં તેલ લગાવે છે તેને આર્થિક નુકસાન થઈ શકે છે.

શુભ

તો ચાલો હવે જાણીએ કે કયા દિવસે વાળમાં તેલ લગાવવું શુભ હોય છે.......

શાસ્ત્રો અનુસાર, સોમવારે માથામાં તેલ લગાવવાથી વ્યક્તિની સુંદરતા વધી શકે છે.

બુધવાર

હિંદુ શાસ્ત્રો અનુસાર, બુધવારે વાળમાં તેલ લગાવવાથી સૌભાગ્ય વધી શકે છે.

શનિવાર

શનિવારે વાળમાં તેલ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

Disclaimer

અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી રહી છે.