આજના સમયમાં લોકો પોતાના મોબાઈલ અને લેપટોપમાં એટલા ડૂબી ગયા છે કે તેઓ પ્રકૃતિ સાથે સમય પસાર કરવાનું ભૂલી ગયા છે.
આજના સમયમાં લોકો પોતાના મોબાઈલ અને લેપટોપમાં એટલા ડૂબી ગયા છે કે તેઓ પ્રકૃતિ સાથે સમય પસાર કરવાનું ભૂલી ગયા છે.
જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.
જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.
વૃક્ષો અને છોડની સાથે, પક્ષીઓને જોવાથી અને તેમની કિલકીલાટ સાંભળવાથી પણ તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
વૃક્ષો અને છોડની સાથે, પક્ષીઓને જોવાથી અને તેમની કિલકીલાટ સાંભળવાથી પણ તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
લંડનની કિંગ્સ કોલેજમાં થોડા વર્ષો પહેલા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પક્ષીઓને જોવા અને સાંભળવા એ આપણા માનસિક સ્વાસ્થ્યના સુધાર સાથે સંબંધિત છે.
લંડનની કિંગ્સ કોલેજમાં થોડા વર્ષો પહેલા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પક્ષીઓને જોવા અને સાંભળવા એ આપણા માનસિક સ્વાસ્થ્યના સુધાર સાથે સંબંધિત છે.
તેની અસર ઓછામાં ઓછા 8 કલાક સુધી રહી શકે છે એટલું જ નહીં, તે ડિપ્રેશનથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક હોય છે.
તેની અસર ઓછામાં ઓછા 8 કલાક સુધી રહી શકે છે એટલું જ નહીં, તે ડિપ્રેશનથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક હોય છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે પક્ષીઓની હાજરી અને તેમનું સંગીત આપણો મૂડ સુધારી શકે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે પક્ષીઓની હાજરી અને તેમનું સંગીત આપણો મૂડ સુધારી શકે છે.
અર્બન માઇન્ડ એપનો ઉપયોગ કરીને, સંશોધકોએ પહેલીવાર જણાવ્યું છે કે પક્ષીઓને જોવા અને સાંભળવાનો સીધો સંબંધ સારા મૂડ સાથે છે.
અર્બન માઇન્ડ એપનો ઉપયોગ કરીને, સંશોધકોએ પહેલીવાર જણાવ્યું છે કે પક્ષીઓને જોવા અને સાંભળવાનો સીધો સંબંધ સારા મૂડ સાથે છે.