ઘણા લોકોને ભાત ખાવા ખૂબ જ પંસદ હોય છે.
ઘણા લોકોને ભાત ખાવા ખૂબ જ પંસદ હોય છે.
પરંતુ તેઓ વજન વધવાના ડરથી ભાત નથી ખાતા.
પરંતુ તેઓ વજન વધવાના ડરથી ભાત નથી ખાતા.
વાસ્તવમાં, ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે.
વાસ્તવમાં, ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે.
પરંતુ, સવાલ એ છે કે કયાં લોકોએ ભાત ન ખાવા જોઈએ?
પરંતુ, સવાલ એ છે કે કયાં લોકોએ ભાત ન ખાવા જોઈએ?
ડાયાબિટીસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ.
જે લોકોને હાઈ-બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેઓએ ભાત ન ખાવા જોઈએ.
જે લોકોને હાઈ-બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેઓએ ભાત ન ખાવા જોઈએ.
કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તો તેવા વ્યક્તિએ પણ ભાત ન ખાવા જોઈએ.
કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તો તેવા વ્યક્તિએ પણ ભાત ન ખાવા જોઈએ.
આ સિવાય, જે લોકોએ વજન ઉતારવું છે તો તે લોકોએ પણ ભાત ન ખાવા જોઈએ.
આ સિવાય, જે લોકોએ વજન ઉતારવું છે તો તે લોકોએ પણ ભાત ન ખાવા જોઈએ.
પરંતુ, જો તમે ચોખામાંથી સ્ટાર્ચ કાઢીને ભાત ખાઓ તો તમારું વજન નહીં વધે.
પરંતુ, જો તમે ચોખામાંથી સ્ટાર્ચ કાઢીને ભાત ખાઓ તો તમારું વજન નહીં વધે.