તુલસીના પાન શરીરને ઘણા રોગોથી બચાવે છે. રોજ સવારે ખાલી પેટ તુલસીના 4-5 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીસ, કફ, અસ્થમા, શરદી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
તુલસીના પાન શરીરને ઘણા રોગોથી બચાવે છે. રોજ સવારે ખાલી પેટ તુલસીના 4-5 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીસ, કફ, અસ્થમા, શરદી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.