22 માર્ચના દિવસે ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધવામાં આવી છે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મ અને મૃત્યુ વિશેની માહિતી શામેલ છે,તો ચાલો જાણીએ તેમના વિશે.
મહત્વપૂર્ણ બાબતો
- 1996 માં તાઇવાનમાં દરેક રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂર્ણ
- 1999 માંપરગવેના રાષ્ટ્રપતિ પુઇ મારિયા અરંગાનાની હત્યા.
- 2001 માંરૂસી સ્પેસ સ્ટેશન ‘મીર’ ની પાણી સમાધિ.
23 માર્ચે જન્મેલ વ્યક્તિઓ
- 1614 માં જ્હારા નો જન્મ જે મુગલ બાદશાહ શાહજહાં અને મુમતાઝ મહેલની પુત્રી હતી.
- 1910 માં રામમનોહર લોહિયાનો જન્મ જેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા
- .1976 સ્મૃતિ ઈરાની નો જન્મ જે ટેલીવિઝન પૂર્વ અભિનેત્રી.જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં છે.
23 માર્ચે મૃત્યુ પામેલ વ્યક્તિઓ
- 1965માં સુહિસિની ગંગુલીનું મુર્ત્યું જેઓ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
- 1931માં ભગત સિંહ જેઓ ભારત દેશ ભક્ત અને શહીદ બનનારા કાંતિકારી, સુખદેવ જેઓ દેશ દેશભક્ત અને શહીદ બનનારા કાંતિકારી,રાજગુરુ જેઓ દેશભક્ત અને શહીદ બનનારા કાંતિકારી.
- 1992 માંગુરડાયલ સિંહ ધિલ્લ્સ જેઓ ભારત ની 5મી લોકસભાના પ્રમુખ રહ્યા હતા.