આજનું રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Trending Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૨૬-૦૭-૨૦૨૪ થી ૦૧-૦૮-૨૦૨૪ સુધી )

        મેષ:   દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે.

ભાગ્યોદયથી નવા અવસર મળશે.

મધ્યભાગમાં શુભ ફળ નહી મળશે.

બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે.

ઉપાય :       ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.

 

        વૃષભ:             નવી ઉમંગની સાથે અઠવાડિયાની શરૂઆત કરશે.

પ્રોફેશનક કાર્યમાં તમારા મન વધારે લાગશે.

પરિવારની સાથે ફરવાના કાર્યક્રમ બનવાની શકયતા છે.

કામ-ધંધામાં બુધ્ધિના ઉપયોગથી વધારે લાભ થશે.

ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.

 

મિથુન: આ અઠવાડિયા તમારા કાર્યમાં પ્રગતિ થશે

શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા ખર્ચમાં વૃધ્ધિ કરાવશે.

ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે થશે .

પરિવાર પર ખર્ચની માત્રા વધશે.

ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.

 

કર્ક :     તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત રહેશે.

આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે.

અઠવાડિયા યાત્રાના યોગ બની રહ્યા છે.

વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે..

ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..

 

સિંહ : તમારા માટે શુભ સમય સિધ્ધ થશે.

ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે.

પ્રિયપાત્ર સાથે પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે.

ઈચ્છિત કામ નહી થાય..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.

 

કન્યા : સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન કરશે.

જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે.

મેહનત તમને અપેક્ષાથી વધારે ફળ પ્રદાન કરશે.

માનસિક શાંતિ બની રહેશે.

ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

તુલા : આ અઠવાડિયા નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે.

જીવનમાં કેટલાક લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે.

નિર્ણય પણ આ સમયે ખોટા સિધ્ધ થઈ શકે છે.

માનસિક આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

વૃશ્ચિક : પહેલા દિવસ નાની યાત્રાના યોગ બની રહ્યા છે.

ભાગ્યનો ઉત્તમ સાથ મળશે.

વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું.

કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું..

ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.

 

ધન :   તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

આર્થિક લાભ થશે.

કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે.

મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરત જાતકથી દૂર રહેવું..

ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.

 

મકર : નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે.

તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે.

પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે.

યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

કુંભ : કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છો,

નવું વાહન કે મકાન ખરીદવાનો પ્રબળ યોગ છે.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે..

ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.

 

મીન : તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.

પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે.

તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે,

કોઈને મદદ કરવાની સદભાવના જાગે.

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો .


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો