ગુજરાત ધ કેરલ સ્ટોરી/ ગુજરાતમાં ધ કેરાલા સ્ટોરીને કરમુક્તિની માંગ સરકારે કરમુક્ત કરવાની દિશામાં શરૂ કરી વિચારણા આવતીકાલે કેબિનેટ બેઠકમા લેવાઈ શકે છે નિણર્ય વિવિધ ધાર્મિક સમાજીક સંગઠનો દ્વારા થઈ રજૂઆત આવતીકાલે થઈ શકે છે સત્તાવાર જાહેરાત

