Breaking News/
બનાસકાંઠાઃ ભાભરનાં ઠક્કર પરિવાર સાથે હરિદ્વારમાં મહિલાનું મોત, પતિ સાથે પરણિત મહિલા ગઇ હતી હરિદ્વાર, રૂસિકેશમાં ગંગાસ્નાન સમયે પગ લપસતા મહિલા તણાયી હતી, 60 કલાક બાદ મહિલાનો મૃતદેહ મળ્યો, 1 ઓગસ્ટે 2023ના રોજ બની ઘટના, મહિલાને દિયોદર ઠક્કર સમાજે આપી શ્રદ્ધાંજલી, પરિવાર સાથે ગયા હતા હરિદ્વારનાં પ્રવાસે KISHOR
