સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા પર એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.
https://twitter.com/imbhandarkar/status/1193046219171549184
આ સાથે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષ માટે મસ્જિદ બનાવવા માટે જમીનનો આદેશ આપ્યો છે. અત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે બોલિવૂડ સેલેબ્સ પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. મધુર ભંડારકર, કોએના મિત્રા, રાજુ શ્રીવાસ્તવ, કંગના રાનૌત જેવા સ્ટાર્સે આ નિર્ણયને આવકાર્યો છે.
What a verdict! #RamMandir
Thank you Shri @narendramodi ji. #AYODHYAVERDICT pic.twitter.com/46ZXt2TSPt— Koena Mitra (@koenamitra) November 9, 2019
સુપ્રિમ કોર્ટના આ નિર્ણય અંગે પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે – તેમને લાગે છે કે આજે રામ નવમી છે.
https://twitter.com/vivekoberoi/status/1193061483271180289
"The supreme court judgement on #AYODHYAVERDICT shows how all of us can coexist peacefully. This is the beauty of our great country, and I urge everyone to rejoice in the fact that we define 'Unity in diversity' : #KanganaRanaut #AyodhyaJudgment #AyodhyacaseVerdict
— Kangana Ranaut (@KanganaTeam) November 9, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
