Gandhinagar/ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં કરાઈ પોલીસ અકાદમી ખાતે દિક્ષાત સમારોહનું આયોજન

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં કરાઈ પોલીસ અકાદમી ખાતે દિક્ષાત સમારોહ

Top Stories Gujarat
  • 438 પોલીસ જવાનો પાસિંગ આઉટ થશે

@ભાવેશ રાજપુત, અમદાવાદ

ગાંધીનગર કરાઈ પોલીસ અકાદમી ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ અકાદમીમાં તાલીમ લઈને 438 જેટલા પોલીસ જવાનોને હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ સેવા આપશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો છે.

ઉના / આંગણવાડી ભરતી કૌભાંડમાં વધુ એક ઓડિયો વાઈરલ, કોના ઈશારે કરવામ..

Weather / રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસમાં યંગ બ્લડ આવે તે માટે ભરતી કરવામાં આવી છે, આ તમામ જવાનો આગામી સમયમાં પોલિસ તંત્રમાં કામ કરશે. તેમજ અમદાવાદ અને સુરતમાં જવેલર્સ પર થયેલા હુમલા બાદ પોલીસે તમામ હુમલાખોરોને પકડ્યા છે અને સતત ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેવુ પણ નિવેદન આપ્યુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજા