Gujarat/
આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉન, 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા રહેશે બંધ, આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ, પેટલાદમાં આંશિક લોકડાઉન
