નિધન/
રાજકોટ: નિવૃત PSI એમ.એચ. ટાંકનો મૃતદેહ મળી આવ્યો, સહકારનગર સોસાયટીમાં રહેતા હતા, નિવૃત PSI 75 વર્ષથી વધુ વયના હતાં નિવૃત PSI 2 દિવસ પહેલા થયું હતું નિવૃત PSIનું મૃત્યુ ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ નિવૃત PSI પોતાના મકાનમાં એકલા રહેતા હતા, લાંબા સમયથી તેઓ બીમાર હોવાની માહિતી પાડોશી દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જાણ ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ તપાસ અર્થે પહોંચી
